ETV Bharat / state

સુરતમાં 8 હજાર લોકોએ 'નો પ્લાસ્ટિક'ની પ્રતિજ્ઞા લઈ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું

author img

By

Published : Dec 24, 2019, 10:46 AM IST

Updated : Dec 24, 2019, 1:26 PM IST

સુરત: સરથાણા વિસ્તારમાં યોજાયેલા રાજુલા- ઝાફરાબાદ લેઉવા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં આઠ હજાર લોકોએ 'નો પ્લાસ્ટિક'ની પ્રતિજ્ઞા લઈ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું હતું.

Surat
Surat

ઉલ્લેખનીય છે તે, સુરતના સરથાણા સ્થિત આર.જે.ડી ફાર્મ ખાતે રાજુલા-ઝાફરાબાદ તાલુકાના 28થી 30 ગામના વતનીઓના મહા-સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 7થી 8 હજાર લોકો હાજર રહ્યા હતા.

જેમાં સમાજના આગેવાનો, સામાજીક અગ્રણી, ઉદ્યોગપતિઓ સમાજના તારલાઓ, વિશેષ સન્માનિત વ્યક્તિઓ તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાન કેમ્પ, સ્વચ્છતા વિશેષ કાર્યક્રમ, સમાજની વિવિધ બદીઓ નાબૂદી, કુરીવાજો તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

8 હજાર લોકોએ 'નો પ્લાસ્ટિક'ની પ્રતિજ્ઞા લઈ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું

સુરત તક્ષશિલા અગ્નિકાંડ અને તાપી નદીમાંથી બે-બે દિકરીઓને જીવતા ઉગારનાર 'સોશિયલ સોલ્જર એવોર્ડ 2019'થી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞા 100 દિવસમાં એક લાખ લોકો સુધી પહોંચાડવા 47000 લોકોને રાષ્ટ્ર સફાઇની શપથ અપાવવામાં આવી હતી.

સામુહિક રીતે 8000 વ્યક્તિઓએ એકસાથે એકમંચ પરથી સ્વચ્છતા અંગેનો પ્લાસ્ટિકની વિવિધ 10 પ્રતિજ્ઞાઓ લીધી હતી. જ્યારે આઠ હજાર લોકોએ એક સમૂહમાં ભારે જનમેદની વચ્ચે રાષ્ટ્રગાન કરી દેશભક્તિ પ્રત્યેની લાગણીનો પરચો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે તે, સુરતના સરથાણા સ્થિત આર.જે.ડી ફાર્મ ખાતે રાજુલા-ઝાફરાબાદ તાલુકાના 28થી 30 ગામના વતનીઓના મહા-સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 7થી 8 હજાર લોકો હાજર રહ્યા હતા.

જેમાં સમાજના આગેવાનો, સામાજીક અગ્રણી, ઉદ્યોગપતિઓ સમાજના તારલાઓ, વિશેષ સન્માનિત વ્યક્તિઓ તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાન કેમ્પ, સ્વચ્છતા વિશેષ કાર્યક્રમ, સમાજની વિવિધ બદીઓ નાબૂદી, કુરીવાજો તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

8 હજાર લોકોએ 'નો પ્લાસ્ટિક'ની પ્રતિજ્ઞા લઈ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું

સુરત તક્ષશિલા અગ્નિકાંડ અને તાપી નદીમાંથી બે-બે દિકરીઓને જીવતા ઉગારનાર 'સોશિયલ સોલ્જર એવોર્ડ 2019'થી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞા 100 દિવસમાં એક લાખ લોકો સુધી પહોંચાડવા 47000 લોકોને રાષ્ટ્ર સફાઇની શપથ અપાવવામાં આવી હતી.

સામુહિક રીતે 8000 વ્યક્તિઓએ એકસાથે એકમંચ પરથી સ્વચ્છતા અંગેનો પ્લાસ્ટિકની વિવિધ 10 પ્રતિજ્ઞાઓ લીધી હતી. જ્યારે આઠ હજાર લોકોએ એક સમૂહમાં ભારે જનમેદની વચ્ચે રાષ્ટ્રગાન કરી દેશભક્તિ પ્રત્યેની લાગણીનો પરચો આપ્યો હતો.

Intro:સુરત : સરથાણા વિસ્તારમાં યોજાયેલ રાજુલા - ઝફરાબાદ લેઉવા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં આઠ હજાર લોકોએ "નો પ્લાસ્ટિકની " પ્રતિજ્ઞા લઈ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું હતું.


Body:સુરત ના સરથાણા સ્થિત સ્થિત  આર.જે.ડી ફાર્મ ખાતે રાજુલા - ઝાફરાબાદ તાલુકાના અઠ્ઠાવીસ થી ત્રીસ ગામના વતનીઓ નુ મહા-સ્નેહમિલન સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ હતું.આ પ્રસંગે 7 થી 8 હજાર લોકો હાજર રહ્યા હતા..જેમા સમાજ ના આગેવાનો,  સામાજીક અગ્રણી ,ઉદ્યોગપતિઓ સમાજ ના તારલાઓ ,વિશેષ્ સન્માનિત વ્યક્તિઓ  તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નુ સન્માન આયોજનમાં કરવામા આવ્યું હતું.આ પ્રસંગે રક્તદાન કેમ્પ, સ્વચ્છતા વિશેષ કાર્યક્રમ,  સમાજ ની વિવિધ બદીઓ નાબુદી, નકામા કુરીવાજો તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલી પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ સિવાય

“સિવીલ ડીફેન્સ ઓફ ઇન્ડીયા” ના વોલીયેન્ટર 

સુરત તક્ષશિલા અગ્નિકાંડ અને તાપી નદી માંથી બે-બે  દીકરીઓને જીવતા ઉગારનાર “ સોશ્યલ સોલ્ઝર એવોર્ડ 2019 ” થી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞા 100 દિવસ મા એક લાખ લોકો સુધી પહોંચાડવા 47000 લોકોને રાષ્ટ્ર સફાઇ ની શપથ અપાવવામાં આવી હતી.. સામુહીક રીતે 8000 વ્યક્તિઓએ એક સાથે એકમંચ પરથી સ્વચ્છતા અંગે નો પ્લાસ્ટિક ની  વિવિધ 10 પ્રતિજ્ઞાઓ લીધી હતી.Conclusion:જ્યારે આઠ હજાર લોકોએ એક સમૂહમાં ભારે જનમેદની વચ્ચે રાષ્ટ્રગાન કરી દેશભક્તિ પ્રત્યેની લાગણીનો પરચો આપ્યો હતો.
Last Updated : Dec 24, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.