ETV Bharat / state

મહિસાગરમાં મેઘ મહેરને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ

author img

By

Published : Aug 3, 2019, 2:21 PM IST

મહિસાગરઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને મહિસાગરમાં મેઘ મહેર થતાં જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

મહિસાગરમાં વરસાદથી ખેતરો પાણીથી તરબોળ

મહિસાગરમાં મેઘ મહેરને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. તો મહિસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસતા ખેત વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યુ છે. તેમજ ખેડૂતો ડાંગરના ધરૂનું વેચાણ કરી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો પોતે ઉગાડેલ ડાંગરનું ધરૂનું અન્ય ખેતરોમાં રોપણી કરી રહ્યા છે. તેમજ આગામી સમયમાં પાકની ઉપજ સારી મળશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે.

મહિસાગરમાં મેઘ મહેરને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજ્યમાં સારો વરસાદ થતાં મહિસાગર જિલ્લામાં પણ મેઘરાજાની મહેર થઈ છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર તેમજ વિરપુર તાલુકાના વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે.

જેથી ખેડૂતોએ તેમને વાવેલા ડાંગરના ધરૂ તૈયાર થતા તેને ઉપાડી બીજા ખેતરોમાં રોપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ સારો અને ચોમાસુ પાક માટે અનુકૂળ બનતા ખેડૂતોએ ખેતરોમાં નિંદામણ, ખાતર નાખવુ, પાણીના ઢાળીયા બનાવી પાકને એક સરખુ પાણી મળી રહે તેવા કામે લાગ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં સૌથી વધારે વરસાદ બાલાસિનોર તાલુકામાં 122 mm નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં 218 mm થી વધુ અને 27.83 ટકા વરસાદ વરસ્યો છે.

મહિસાગરમાં મેઘ મહેરને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. તો મહિસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસતા ખેત વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યુ છે. તેમજ ખેડૂતો ડાંગરના ધરૂનું વેચાણ કરી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો પોતે ઉગાડેલ ડાંગરનું ધરૂનું અન્ય ખેતરોમાં રોપણી કરી રહ્યા છે. તેમજ આગામી સમયમાં પાકની ઉપજ સારી મળશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે.

મહિસાગરમાં મેઘ મહેરને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજ્યમાં સારો વરસાદ થતાં મહિસાગર જિલ્લામાં પણ મેઘરાજાની મહેર થઈ છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર તેમજ વિરપુર તાલુકાના વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે.

જેથી ખેડૂતોએ તેમને વાવેલા ડાંગરના ધરૂ તૈયાર થતા તેને ઉપાડી બીજા ખેતરોમાં રોપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ સારો અને ચોમાસુ પાક માટે અનુકૂળ બનતા ખેડૂતોએ ખેતરોમાં નિંદામણ, ખાતર નાખવુ, પાણીના ઢાળીયા બનાવી પાકને એક સરખુ પાણી મળી રહે તેવા કામે લાગ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં સૌથી વધારે વરસાદ બાલાસિનોર તાલુકામાં 122 mm નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં 218 mm થી વધુ અને 27.83 ટકા વરસાદ વરસ્યો છે.

Intro: લુણાવાડા:-
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને મહિસાગર જિલ્લામાં મેઘ મહેરબાન થતાં જેના કારણે જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.




Body:
મહિસાગર પંથકમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસતા જિલ્લાના ખેત વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે તેમજ ખેડૂતો ડાંગરનું ધરૂનું વેચાણ કરી રહ્યા છે તો કેટલાક ખેડૂતો પોતે ઉગાડેલું ડાંગરનું ધરૂ બીજા અન્ય ખેતરોમાં રોપણી કરી રહ્યા છે. આવનાર સમય ચોમાસુ પાકની ઉપજ સારી મળશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે.


Conclusion: રાજ્યમાં સારો વરસાદ થતાં મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાની મહેર થઈ છે. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર તેમજ વિરપુર તાલુકાના વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. જેથી ખેડૂતોએ તેમને વાવેલા ડાંગરના ધરૂ તૈયાર થતા તેને ઉપાડી બીજા ખેતરોમાં રોપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ સારો અને ચોમાસુ પાક માટે અનુકૂળ બનતા ખેડૂતો એ ખેતરોમાં નિંદામણ, ખાતર નાખવુ, પાણીના ઢાળીયા
બનાવી પાકને એક સરખું પાણી મળી રહે તેવા કામ અર્થે લાગી
ગયા છે. અત્યાર સુધી જિલ્લામાં સૌથી વધારે વરસાદ બાલાસિનોર તાલુકામાં 122 મિમી નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં 218 મિમી થી વધુ અને 27.83 ટકા વરસાદ વરસ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.