ETV Bharat / state

પાકિસ્તાને 100 માછીમારોને કર્યા મુક્ત, બાકીના માછીમારોને પણ ટૂંક સમયમાં મુક્તિ અપાશે - pakistan

ગીર સોમનાથ: પુલવામાની ઘટના બાદ જે 500 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ હતા, તેમના પરિવારો વધુ ચિંતીત બન્યા હતા. તેવામાં 355 માછીમારોની મુક્તિના સમાચારે પરિવારોમાં ખુશી ફેલાવી હતી. વાઘા બોર્ડરથી ટ્રેનમાં બરોડા અને ત્યાંથી ફિશરીઝ વિભાગની બસો દ્વારા માછીમારોને પોતાના વતનમાં લઈ આવવામાં આવ્યા હતા. તેમના સ્વજનોએ પુલાવામામાં શહીદ થનાર જવાનોની તસ્વીરોને ફુલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 8:08 PM IST

મુક્ત થયેલા માછીમારો લોકશાહીના પર્વ પર મતદાન કરી શકશે, સાથે હજુ 255 માછીમારો પણ ટૂંક સમયમાં આવી પહોંચશે. બાકી માછીમારોના પરિવારો ચાતક નજરે તેમની રાહ જોઈ રહ્યાં છે. પોતાની ખુશી વ્યક્ત કરતા એક માછીમાર જણાવે છે કે, "અમે પોરબંદરથી જલ મંદિર બોટમાં માછીમારી કરતા હતા, જ્યારે પાકિસ્તાન નેવીએ ઝડપ્યા હતા. અમને ત્યાંથી કરાંચીની લાંડી જેલમાં રાખવામાં આવ્યા હતા. હું 17 માસથી જેલમાં હતો. હજુ પણ 400થી વધુ માછીમારો ત્યાં છે.

પાકિસ્તાને 100 માછીમારોને કર્યા મુક્ત

પાકિસ્તાનના સ્થાનિકોએ જેલમાં અમને જણાવ્યું હતું કે, હવે પાકિસ્તાનના માછીમારો જે ભારતની જેલમાં છે, તેમને મુક્ત કરાય તેવી તેમણે વિનંતી કરી છે. માછીમારોની મુક્તિ અને તેમના પરિવાર સાથેના મિલનથી ફિશરીશ વિભાગ પણ ખુશ છે અને કહે છે કે, "આજે પાકિસ્તાનથી 355 પૈકીના 100 માછીમારો પરત આવ્યા છે અને તેમના પરિવારોને સોંપાયા છે, તેથી ઉત્સવ જેવો માહોલ છે. સૌના ચહેરા પર ખુશીના આંસુ છે. હજુ 255 માછીમારો પણ ટૂંક સમયમાં આવશે અને તેમને પણ તેમના પરિવારોને સોંપાશે. આજે દેશમાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આ મુક્ત માછીમારો પણ મતદાન કરી શકશે.

મુક્ત થયેલા માછીમારો લોકશાહીના પર્વ પર મતદાન કરી શકશે, સાથે હજુ 255 માછીમારો પણ ટૂંક સમયમાં આવી પહોંચશે. બાકી માછીમારોના પરિવારો ચાતક નજરે તેમની રાહ જોઈ રહ્યાં છે. પોતાની ખુશી વ્યક્ત કરતા એક માછીમાર જણાવે છે કે, "અમે પોરબંદરથી જલ મંદિર બોટમાં માછીમારી કરતા હતા, જ્યારે પાકિસ્તાન નેવીએ ઝડપ્યા હતા. અમને ત્યાંથી કરાંચીની લાંડી જેલમાં રાખવામાં આવ્યા હતા. હું 17 માસથી જેલમાં હતો. હજુ પણ 400થી વધુ માછીમારો ત્યાં છે.

પાકિસ્તાને 100 માછીમારોને કર્યા મુક્ત

પાકિસ્તાનના સ્થાનિકોએ જેલમાં અમને જણાવ્યું હતું કે, હવે પાકિસ્તાનના માછીમારો જે ભારતની જેલમાં છે, તેમને મુક્ત કરાય તેવી તેમણે વિનંતી કરી છે. માછીમારોની મુક્તિ અને તેમના પરિવાર સાથેના મિલનથી ફિશરીશ વિભાગ પણ ખુશ છે અને કહે છે કે, "આજે પાકિસ્તાનથી 355 પૈકીના 100 માછીમારો પરત આવ્યા છે અને તેમના પરિવારોને સોંપાયા છે, તેથી ઉત્સવ જેવો માહોલ છે. સૌના ચહેરા પર ખુશીના આંસુ છે. હજુ 255 માછીમારો પણ ટૂંક સમયમાં આવશે અને તેમને પણ તેમના પરિવારોને સોંપાશે. આજે દેશમાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે આ મુક્ત માછીમારો પણ મતદાન કરી શકશે.

Visual

On Fri, 12 Apr, 2019, 5:56 PM KAUSHAL JOSHI, <kaushal.joshi@etvbharat.com> wrote:

R-GJ-GSM-1-12APR-100 MAACHIMAR MUKT-KAUSHAL


3 FILES SENT in reply


વેરાવળ-12 એપ્રિલ


પાકીસ્તાન દ્રારા 355 ભારતીય માછીમારો ને મુક્ત કરવાના નીર્ણય બાદ તેમાંના 100 માછીમારો આજે વતન પહોંચ્યા.પરીવારજનો માં ખુશી ના આસુ આવ્યા હતા.પુલવામા ની ઘટના બાદ સ્વજનો બન્યા હતાં ચીંતીત.


   પુલવામા ની ઘટના બાદ હાલ 500 જેટલા માછીમારો કે જે પાકીસ્તાન જેલ માં બંધ હતા તેમના પરીવારો વધુ ચીંતીત બન્યા હતા તેવા માં 355 માછીમારો ની મુક્તી ના સમાચારે પરીવાર માં ખુશી ફેલાવી હતી આજે વાઘા બોર્ડર થી ટ્રેન માં બરોડા અને ત્યાં થી ફીસરીસ વીભાગ ની બસો દ્રારા માછીમારો ને માદરે વતન લવાયા હતા ત્યારે તેમના સ્વજનો એ પુલાવામાં માં શહીદ થનાર જવાનો ની તસ્વીરો ને ફુલહાર પહેરાવી શ્રધ્ધાંજલી આપી હતી બાદ પોતાના સ્વજનો ને ભેટી ફુલહાર પહેરાવી ભારે આસુ ઓ સાથે ખુશી વ્યક્ત કરી હતી તો આ મુક્ત માછીમારો લોકશાહી ના પર્વે પોતે મતદાન પણ કરી શકશે સાથે હજુ 255 માછીમારો પણ ટુક સમય માં આવી પહોચશે ત્યારે બાકી માછીમારો ના પરીવારો તેના ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે...

 

ત્યારે પોતાની ખુશી નો ઇઝહાર કરતા એક માછીમાર જણાવે છે કે

"અમે પોરબંદર થી જલ મંદીર બોટ મા માછીમારી કરતા હતા જ્યારે પીકસ્તાન નેવી એ ઝડપ્યા હતા અમને ત્યાં કરાંચી માં લાંડી જેલ માં રખાયા હતા હું 17 માસ થી જેલ માં હતો હજુ 400 થી વધુ માછીમારો ત્યાં છે તો 35 માછીમારો ના નામો ન થી જેથી તે ત્યાં ચીતીત છે તો પાકીસ્તાન ના સ્થાનીકો એ જેલ માં અમને જણાવ્યું કે હવે પાકીસ્તાન ના માછીમારો જે ભારત ની જેલ માં છે તેને મુક્ત કરાય તેવી તેણે વીનંતી કરી છે"

 

તો માછીમારો ની મુકતી અને તેમના પરિવાર સાથેના મિલન થી ફિશરીશ વિભાગ પણ ખુશ છે અને કહે છે કે 

 "આજે પાકીસ્તાન થી 355 પૈકી ના 100 માછીમારો પરત આવ્યા તેના પરીવારો ને સોપાયા છે તેથી ઊત્સવ જેવો માહોલ છે સૌ ના ચહેરા પર ખુશી ના આસુ છે હજુ 255 માછીમારો પણ ટુક સમય માં લવાશે અને તેને પણ તેમના પરીવારો ને સોપાશે આજે દેશ માં લોકશાહી નો ચુંટણી પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ મુ્કત માછીમારો તેમનું મતદાન પણ કરી શકશે આમ આજે 100 માછીમારો અને તેના પરીવાર મા ભારે આનંદ છવાયો છે"



બાઈટ-1-રાહુલ બારીયા-મુક્ત માછીમાર

બાઈટ-2-ટી.ડી.પુરોહીત-ફીસરીસ નીયામક-વેરાવળ



કૌશલ જોષી

ઇટીવી ભારત

ગીરસોમનાથ

 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.