ETV Bharat / state

ભરૂચમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 2477 - ભરૂચ કોરોના અપડેટ

ભરૂચમાં પણ ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસની સંખ્યાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ભરૂચમાં ગુરુવારે કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2477 પર પહોંચી છે.

ભરૂચમાં આજે 18 કોરોના પોઝિટિવ કેસ, કુલ કેસની સંખ્યા 2477
ભરૂચમાં આજે 18 કોરોના પોઝિટિવ કેસ, કુલ કેસની સંખ્યા 2477
author img

By

Published : Oct 15, 2020, 6:16 PM IST

ભરૂચઃ ભરૂચમાં ધીમે ધીમે કોરોનાને કેસ વધી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીને રજા અપાઈ છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2477 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે તંત્રના ચોપડે કોરોનાના કારણે 29 દર્દીના મોત થયા છે. જ્યારે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં વદુ 2 દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 341 દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવી ચૂક્યા છે.

ભરૂચઃ ભરૂચમાં ધીમે ધીમે કોરોનાને કેસ વધી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ગુરુવારે કોરોનાના 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીને રજા અપાઈ છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2477 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે તંત્રના ચોપડે કોરોનાના કારણે 29 દર્દીના મોત થયા છે. જ્યારે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં વદુ 2 દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 341 દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.