ETV Bharat / state

ડીસાની આદર્શ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે યોજાયો સેમિનાર - શૈલેશ સગપરીયાનું પ્રવચન

ડીસાઃ આજના યુગમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓની દોડધામ કરતા હોય છે. વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં કેવી રીતે સફળતા મેળવવી તે માટે વક્તા શૈલેષ સગપરીયા દ્વારા ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી.

ડીસાની આદર્શ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે યોજાયો સેમિનાર
author img

By

Published : Sep 22, 2019, 6:54 PM IST

આજના યુગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાઓ પાસ કરવા તેમજ સરકારી નોકરી મેળવવા માટે દોડધામ કરતા હોય છે, ત્યારે આજના યુગમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે પરીક્ષાઓ પાસ કરવાની મુંજવણમાં હોય છે. તે ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પાસ કરવાની હોય છે.

ડીસાની આદર્શ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે યોજાયો સેમિનાર

આ પરીક્ષાઓ પાસ કરતા વખતે વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં હોય છે, ત્યારે ડીસા આદર્શ વિદ્યા સંકુલ ખાતે હમ હોગે કામયાબ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાત સરકારના અધિકારી અને ગુજરાતી વાર્તા આજનીના લેખક શૈલેષ બારૈયાંની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ તેના પર ખાસ વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં આદર્શ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ભગવાન પર વિશ્વાસ રાખો, પોતાનો ધ્યેય નક્કી કરો, સતત પરિશ્રમ કરો, પોતાની જાતને ઓળખો જેવા ચાર મંત્રો આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી વકતા શૈલેશ સગપરીયાનું પ્રવચન સાંભળ્યું હતું.

આજના યુગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાઓ પાસ કરવા તેમજ સરકારી નોકરી મેળવવા માટે દોડધામ કરતા હોય છે, ત્યારે આજના યુગમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે પરીક્ષાઓ પાસ કરવાની મુંજવણમાં હોય છે. તે ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પાસ કરવાની હોય છે.

ડીસાની આદર્શ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે યોજાયો સેમિનાર

આ પરીક્ષાઓ પાસ કરતા વખતે વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં હોય છે, ત્યારે ડીસા આદર્શ વિદ્યા સંકુલ ખાતે હમ હોગે કામયાબ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાત સરકારના અધિકારી અને ગુજરાતી વાર્તા આજનીના લેખક શૈલેષ બારૈયાંની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ તેના પર ખાસ વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં આદર્શ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ભગવાન પર વિશ્વાસ રાખો, પોતાનો ધ્યેય નક્કી કરો, સતત પરિશ્રમ કરો, પોતાની જાતને ઓળખો જેવા ચાર મંત્રો આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી વકતા શૈલેશ સગપરીયાનું પ્રવચન સાંભળ્યું હતું.

Intro:એન્કર... આજના યુગમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓની દોડધામમાં રહેતા હોય છે ક્યારે વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં કેવી રીતે સફળતા મેળવી તે માટે આજે વક્તા શૈલેષ સગપરીયા દ્વારા ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવનમાં કેવી રીતે સફળતા મેળવવી તે માટે પ્રેરણા આપવામાં આવી હતી....


Body:વિઓ... આજના યુગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાઓ પાસ કરવા તેમજ સરકારી નોકરી મેળવવા માટે દોડધામ કરતા હોય છે આજના યુગમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે પરીક્ષાઓ પાસ કરવાની મુંજવણમાં હોય છે. તે ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પાસ કરવા માટે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પાસ કરવાની હોય છે. આ પરીક્ષાઓ પાસ કરતા વખતે વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં હોય છે ત્યારે આજરોજ ડીસા આદર્શ વિદ્યા સંકુલ ખાતે હમ હોગે કામયાબ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાત સરકારના અધિકારી અને ગુજરાતી વાર્તા આજની વાર્તા ના લેખક શૈલેષ બારીયા ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આજની દોડવા કઈ દુનિયામાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ તેના પર ખાસ વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં આદર્શ વિદ્યા સંકુલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ભગવાન પર વિશ્વાસ રાખો, પોતાનો ધ્યેય નક્કી કરો, સતત પરિશ્રમ કરો, પોતાની જાતને ઓળખો જેવા ચાર મંત્રો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી શકતા શૈલેશ સગપરીયા નું પ્રવચન સાંભળ્યું હતું..

લાઈવ... શૈલેષ સગપરીયા
( વક્તા )


Conclusion:રીપોર્ટર...રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.