ETV Bharat / state

વી.એસ.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર જ મુસ્લિમ પરિવારે નમાજ અદા કરી અને રોઝા ખોલ્યા... - Gujarati News

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં અજીબો ગરીબ બનાવ સામે આવ્યો છે. જેમાં પોસ્ટમોર્ટમ રૂમમાં હિન્દુ યુવતીનો મૃતદેહ મુસ્લિમ મહિલા સાથે બદલાઈ ગયો હતો. ત્યારબાદ મુસ્લિમ પરિવારને જાણ થતાં વી.એસ. હોસ્પિટલ પહોંચ્યો હતો અને હોબાળો કર્યો હતો તો સાથે જ રમઝાન માસ ચાલતો હોવાથી મુસ્લિમ પરિવારે વી.એસ. હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ નમાજ અદા કરી રોઝા ખોલ્યા હતા.

વી.એસ.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર જ મુસ્લિમ પરિવારે નમાજ અદા કરી અને રોઝા ખોલ્યા...
author img

By

Published : May 10, 2019, 8:54 PM IST

Updated : May 10, 2019, 9:20 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, વી.એસ. હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલી થઈ હતી જેને પગલે મુસ્લિમ પરિવારે વી.એસ. હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને મુસ્લિમ મહિલા નસરીનના મૃતદેહની માંગણી કરી હતી. રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. તેમજ મુસ્લિમ લોકો દ્વારા પવિત્ર પર્વ નિમતે રોઝા રાખવામાં આવતા હોય છે.

વી.એસ.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર જ મુસ્લિમ પરિવારે નમાજ અદા કરી અને રોઝા ખોલ્યા...

ત્યારે હોસ્પિટલમાં પહોંચેલા મુસ્લિમ પરિવાર દ્વારા વી.એસ.હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ નમાજ અદા કરવામાં આવી હતી અને સંધ્યા સમયે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ રોઝા ખોલવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, વી.એસ. હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલી થઈ હતી જેને પગલે મુસ્લિમ પરિવારે વી.એસ. હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને મુસ્લિમ મહિલા નસરીનના મૃતદેહની માંગણી કરી હતી. રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. તેમજ મુસ્લિમ લોકો દ્વારા પવિત્ર પર્વ નિમતે રોઝા રાખવામાં આવતા હોય છે.

વી.એસ.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર જ મુસ્લિમ પરિવારે નમાજ અદા કરી અને રોઝા ખોલ્યા...

ત્યારે હોસ્પિટલમાં પહોંચેલા મુસ્લિમ પરિવાર દ્વારા વી.એસ.હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ નમાજ અદા કરવામાં આવી હતી અને સંધ્યા સમયે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ રોઝા ખોલવાની ફરજ પડી હતી.

R_GJ_AHD_15_10_MAY_2019_V.S.HOSPITAL_IFATARI_SPECIAL_VIDEO_STORY_ANAND_MODI_AHMD


અમદાવાદ

વી.એસ.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર જ મુસ્લિમ પરિવારે નમાજ અદા કરી અને રોઝા ખોલ્યા...


અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોસ્ટમોર્ટમ રૂમમાં હિન્દૂ યુવતીની લાશ મુસ્લિમ મહિલા સાથે બદલાઈ ગઈ હતી.ત્યારબાદ મુસ્લિમ પરિવારને જાણ થતાં વી.એસ. હોસ્પિટલ પહોંચ્યો હતો અને હોબાળો કર્યો હતો તો સાથે જ રમઝાન માસ ચાલતો હોવાથી મુસ્લિમ પરિવારે વી.એસ. હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ રૂમ પાસે નમાજ અદા કરી રોઝા ખોલ્યા હતા.

વી.એસ. હોસ્પિટલમાં જે પ્રમાણે મૃતદેહની અદલાબદલી થઈ હતી જેને પગલે મુસ્લિમ પરિવારે વી.એસ. હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને મુસ્લિમ મહિલા નસરીનના મૃતદેહની માંગણી કરી હતી.


રમઝાન માસ પણ ચાલી રહ્યો છળ અને મુસ્લિમ લોકો દ્વારા પવિત્ર પર નિમતે રોઝા રાખવામાં આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં પહોંચેલા મુસ્લિમ પરિવાર દ્વારા વી.એસ.હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ નમાજ અદા કરવામાં આવી હતી અને સંધ્યા સમયે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમ પાસે જ રોઝા ખોલવાની ફરજ પડી હતી.



Last Updated : May 10, 2019, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.