ETV Bharat / state

સ્વયંભૂ કરફ્યૂ રાખવા અંગે અમદાવાદના સીનિયર સિટીઝનોએ શું કહ્યું જાણો - ઈટીવી ભારત ગુજરાત

વડાપ્રધાન મોદીએ રવિવારે 22 માર્ચે જનતા કરફ્યૂની અપીલ કરી છે. તેને લઇને અમદાવાદમાં રહેતાં સીનિયર સિટીઝનોએ પણ પોતાનો મત આપ્યો છે.

સ્વયંભૂ કરફ્યુ રાખવા અંગે અમદાવાદના સીનિયર સિટીઝનોએ શું કહ્યું જાણો
સ્વયંભૂ કરફ્યુ રાખવા અંગે અમદાવાદના સીનિયર સિટીઝનોએ શું કહ્યું જાણો
author img

By

Published : Mar 21, 2020, 5:34 PM IST

અમદાવાદઃ કોરોના વાઇરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચે દેશના નાગરિકોને સ્વયંભુ કરફ્યૂ રાખવા માટે અપીલ કરી છે, ત્યારે લોકોએ પણ વડાપ્રધાનને સમર્થન આપ્યું છે અને 22મીએ સ્વયંભૂ બંધ રાખવા જણાવ્યું છે. આ સમયમાં અમદાવાદમાં રહેતાં સીનિયર સિટીઝનોએ પણ પોતાનો મત આપ્યો છે, જાણો સ્વયંભૂ કરફ્યૂ રાખીને શું કરવા કહ્યું છે સીનિયર સિટીઝનોએ.

સ્વયંભૂ કરફ્યૂ રાખવા અંગે અમદાવાદના સીનિયર સિટીઝનોએ શું કહ્યું જાણો

અમદાવાદઃ કોરોના વાઇરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચે દેશના નાગરિકોને સ્વયંભુ કરફ્યૂ રાખવા માટે અપીલ કરી છે, ત્યારે લોકોએ પણ વડાપ્રધાનને સમર્થન આપ્યું છે અને 22મીએ સ્વયંભૂ બંધ રાખવા જણાવ્યું છે. આ સમયમાં અમદાવાદમાં રહેતાં સીનિયર સિટીઝનોએ પણ પોતાનો મત આપ્યો છે, જાણો સ્વયંભૂ કરફ્યૂ રાખીને શું કરવા કહ્યું છે સીનિયર સિટીઝનોએ.

સ્વયંભૂ કરફ્યૂ રાખવા અંગે અમદાવાદના સીનિયર સિટીઝનોએ શું કહ્યું જાણો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.