ETV Bharat / bharat

માયાવતી પર ભાજપે ઘેરાવ કર્યો, મોદી પાસે માફી માંગવાની કહી વાત - nirmala sitharaman

ન્યૂઝ ડેસ્ક: રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણે માયાવતીએ વડાપ્રધાન મોદી પર આપેલા નિવેદનને લઈ પ્રહારો કર્યા હતાં. તેમણે માયાવતીને વડાપ્રધાન મોદી પર વ્યકિતગત રીતે ટિપ્પણી કરવાને લઈ માફી માંગવાની વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી પર કરેલી આવી ટિપ્પણી અત્યંત નિંદનીય છે.

ians
author img

By

Published : May 13, 2019, 7:31 PM IST

Updated : May 13, 2019, 8:49 PM IST

રક્ષા પ્રધાને આ વાત માટે એક પ્રેસ કોન્ફરંસ પણ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, માયાવતી ગભરાહટને કારણે આવા નિવેદનો આપી રહ્યા છે.

સીતારમણે કહ્યું હતું કે, માયાવતી જાણી ગયા છે કે, તેમનું ગઠબંધન ફેલ થઈ ગયું છે. તેથી તેઓ પરેશાન છે. તેઓ પોતે અસુરક્ષા અનુભવી રહ્યા છે.

  • Defence Min Nirmala Sitharaman on Mayawati's remark on PM: Absolutely disappointing&shocking for her to speak so ill about PM & his personal life, & women in BJP. Behen Mayawati please be assured we're all absolutely safe, secure&have good professional relationships in our party pic.twitter.com/rwirAYfG84

    — ANI (@ANI) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અહીં ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલના રોજ રાજસ્થાનમાં થાનાગઝી અલવરમાં ગેંગરેપની જે ઘટના બની તેને લઈ વડાપ્રધાન મોદીએ માયાવતી પર પ્રહારો કર્યા હતાં. જેના જવાબમાં માયાવતીએ વડાપ્રધાન મોદી પર વ્યકિતગત પ્રહારો કર્યા હતાં.

માયાવતીએ વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, મોદીજીએ રાજકીય લાભ ખાંટવા માટે પોતાની પત્નિને પણ છોડી દીધી હતી. આ વાતને લઈ ભાજપે માયાવતી પર ચોતરફા ઘેરાવ કર્યો છે.

રક્ષા પ્રધાને આ વાત માટે એક પ્રેસ કોન્ફરંસ પણ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, માયાવતી ગભરાહટને કારણે આવા નિવેદનો આપી રહ્યા છે.

સીતારમણે કહ્યું હતું કે, માયાવતી જાણી ગયા છે કે, તેમનું ગઠબંધન ફેલ થઈ ગયું છે. તેથી તેઓ પરેશાન છે. તેઓ પોતે અસુરક્ષા અનુભવી રહ્યા છે.

  • Defence Min Nirmala Sitharaman on Mayawati's remark on PM: Absolutely disappointing&shocking for her to speak so ill about PM & his personal life, & women in BJP. Behen Mayawati please be assured we're all absolutely safe, secure&have good professional relationships in our party pic.twitter.com/rwirAYfG84

    — ANI (@ANI) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અહીં ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલના રોજ રાજસ્થાનમાં થાનાગઝી અલવરમાં ગેંગરેપની જે ઘટના બની તેને લઈ વડાપ્રધાન મોદીએ માયાવતી પર પ્રહારો કર્યા હતાં. જેના જવાબમાં માયાવતીએ વડાપ્રધાન મોદી પર વ્યકિતગત પ્રહારો કર્યા હતાં.

માયાવતીએ વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, મોદીજીએ રાજકીય લાભ ખાંટવા માટે પોતાની પત્નિને પણ છોડી દીધી હતી. આ વાતને લઈ ભાજપે માયાવતી પર ચોતરફા ઘેરાવ કર્યો છે.

Intro:Body:

માયાવતી પર ભાજપે ઘેરાવ કર્યો, મોદી પાસે માફી માંગ 



ન્યૂઝ ડેસ્ક: રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણે માયાવતીએ વડાપ્રધાન મોદી પર આપેલા નિવેદનને લઈ પ્રહારો કર્યા હતાં. તેમણે માયાવતીને વડાપ્રધાન મોદી પર વ્યકિતગત રીતે ટિપ્પણી કરવાને લઈ માફી માંગવાની વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી પર કરેલી આવી ટિપ્પણી અત્યંત નિંદનીય છે.



રક્ષા પ્રધાને આ વાત માટે એક પ્રેસ કોન્ફરંસ પણ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, માયાવતી ગભરાહટને કારણે આવા નિવેદનો આપી રહ્યા છે.



સીતારમણે કહ્યું હતું કે, માયાવતી જાણી ગયા છે કે, તેમનું ગઠબંધન ફેલ થઈ ગયું છે. તેથી તેઓ પરેશાન છે. તેઓ પોતે અસુરક્ષા અનુભવી રહ્યા છે.



અહીં ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલના રોજ રાજસ્થાનમાં થાનાગઝી અલવરમાં ગેંગરેપની જે ઘટના બની તેને લઈ વડાપ્રધાન મોદીએ માયાવતી પર પ્રહારો કર્યા હતાં. જેના જવાબમાં માયાવતીએ વડાપ્રધાન મોદી પર વ્યકિતગત પ્રહારો કર્યા હતાં.



માયાવતીએ વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, મોદીજીએ રાજકીય લાભ ખાંટવા માટે પોતાની પત્નિને પણ છોડી દીધી હતી. આ વાતને લઈ ભાજપે માયાવતી પર ચોતરફા ઘેરાવ કર્યો છે.


Conclusion:
Last Updated : May 13, 2019, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.