ETV Bharat / bharat

IAS અધિકારી ફૈસલ શાહની અટકાયત, દિલ્હીથી કાશ્મીર મોકલાયા - ફૈસલ શાહ

શ્રીનગર: IASના ભૂતપૂર્વ અધિકારી શાહ ફૈસલને PSA અંતર્ગત કસ્ટડીમાં લીધા છે. બુધવારે ફૈસલને દિલ્હી એયરપોર્ટથી પરત કાશ્મીર મોકલાયા હતાં. ત્યારે શ્રીનગર પહોંચતાની સાથે જ તેની અટકાયત કરી હતી.

IAS અધિકારી ફૈસલ શાહની અટકાયત, ETV BHARAT
author img

By

Published : Aug 14, 2019, 5:53 PM IST

અધિકારીઓએ જણાવ્યું હતુ કે ફૈસલ ઇસ્તાંબુલ જવાના હતા. તે પહેલા જ તેઓની બુધવારે સવારે એયરપોર્ટ પરથી અટકાયત કરાઇ હતી. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ IAS ફૈસલે તેના પદ પરથી રીઝાઈન આપીને નવો રાજકીય પક્ષ ઉભો કર્યો હતો. તે જમ્મુ કાશ્મીર પીપુલ્સ મૂવમેન્ટ પક્ષના અધ્યક્ષ છે.

વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી એયરપોર્ટ પર અટકાયત કર્યા બાદ શ્રીનગર પહોંચવા પર તેઓેને PSA અંતર્ગત ફરીથી અટકાયત કરી છે.

ઉલ્લેખનિય છે કે કેંન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 ને રદ કરી છે. ફૈસલે કહ્યું કે જમ્મુ કાશ્મીરની 80 લાખ જનતાને કેદ કરી લીધી છે, તેવુ પહેલા ક્યારેય થયું નથી.

અધિકારીઓએ જણાવ્યું હતુ કે ફૈસલ ઇસ્તાંબુલ જવાના હતા. તે પહેલા જ તેઓની બુધવારે સવારે એયરપોર્ટ પરથી અટકાયત કરાઇ હતી. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ IAS ફૈસલે તેના પદ પરથી રીઝાઈન આપીને નવો રાજકીય પક્ષ ઉભો કર્યો હતો. તે જમ્મુ કાશ્મીર પીપુલ્સ મૂવમેન્ટ પક્ષના અધ્યક્ષ છે.

વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી એયરપોર્ટ પર અટકાયત કર્યા બાદ શ્રીનગર પહોંચવા પર તેઓેને PSA અંતર્ગત ફરીથી અટકાયત કરી છે.

ઉલ્લેખનિય છે કે કેંન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 ને રદ કરી છે. ફૈસલે કહ્યું કે જમ્મુ કાશ્મીરની 80 લાખ જનતાને કેદ કરી લીધી છે, તેવુ પહેલા ક્યારેય થયું નથી.

Intro:Body:



IAS અધિકારી ફૈસલ શાહની અટકાયત, દિલ્હીથી કાશ્મીર મોકલાયા 



શ્રીનગર: IASના ભૂતપૂર્વ અધિકારી શાહ ફૈસલને PSA અંતર્ગત કસ્ટડીમાં લીધા છે. બુધવારે ફૈસલને દિલ્હી એયરપોર્ટથી પરત કાશ્મીર મોકલાયા હતાં. શ્રીનગર પહોંચતાની સાથે જ તેની અટકાયત કરી હતી. 



અધિકારીઓએ જણાવ્યું કે ફૈસલ ઇસ્તાંબુલ જવાના હતા. તેઓની બુધવારે સવારે એયરપોર્ટ પરથી અટકાયત કરી હતી. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ IAS ફૈસલે તેના પદ પરથી રીઝાઈન આપીને નવો રાજકીય પક્ષ ઉભો કર્યો હતો. તે જમ્મુ કાશ્મીર પીપુલ્સ મૂવમેન્ટ પક્ષના અધ્યક્ષ છે. 



વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી એયરપોર્ટ પર અટકાયત કર્યા બાદ શ્રીનગર પહોંચવા પર તેઓેને PSA અંતર્ગત ફરીથી અટકાયત કરી છે.  



ઉલ્લેખનિય છે કે કેંન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 ને રદ કરી છે, ફૈસલે કહ્યું કે જમ્મુ કાશ્મીરની 80 લાખ જનતાને કેદ કરી લીધી છે, તેવુ પહેલા ક્યારેય થયું નથી. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.