ETV Bharat / bharat

બળવાખોરોને છોડો, કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરોઃ યેદિયુરપ્પાને શાહની સલાહ - BJP

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા સાથે ફોન પર વાત કરી હતી. આ સમય દરમિયાન શાહે યેદિયુરપ્પાને કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત, બંને નેતાઓએ રાજ્યના રાજકારણની ચર્ચા કરી હતી.

dont-bother-about-rebel-mlas-amit-shah-to-karnataka-cm
બળવાખોરોને છોડો, કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરોઃ યેદિયુરપ્પાને શાહની સલાહ
author img

By

Published : May 30, 2020, 6:48 PM IST

બેંગ્લુરુઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા સાથે ફોન પર વાત કરી હતી. આ સમય દરમિયાન શાહે યેદિયુરપ્પાને કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત, બંને નેતાઓએ રાજ્યના રાજકારણની ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર શાહે ગઈ કાલ રાત્રે 9 વાગ્યે ફોન દ્વારા યેદિયુરપ્પાનો સંપર્ક કર્યો હતો. તેમણે યેદિયુરપ્પાને કોરોનાને કાબૂમાં રાખવા અને અન્ય કંઈપણની ચિંતા ન કરવા સૂચન કર્યું. તેમણે કહ્યું, "પાર્ટી રાજ્યમાં પાર્ટીના સભ્યો અને બળવાખોર ધારાસભ્યોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે."

બેંગ્લુરુઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા સાથે ફોન પર વાત કરી હતી. આ સમય દરમિયાન શાહે યેદિયુરપ્પાને કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત, બંને નેતાઓએ રાજ્યના રાજકારણની ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર શાહે ગઈ કાલ રાત્રે 9 વાગ્યે ફોન દ્વારા યેદિયુરપ્પાનો સંપર્ક કર્યો હતો. તેમણે યેદિયુરપ્પાને કોરોનાને કાબૂમાં રાખવા અને અન્ય કંઈપણની ચિંતા ન કરવા સૂચન કર્યું. તેમણે કહ્યું, "પાર્ટી રાજ્યમાં પાર્ટીના સભ્યો અને બળવાખોર ધારાસભ્યોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.