ETV Bharat / bharat

5000 અરબ ડૉલરનું અર્થતંત્ર બનવા માટે ભારતનો 8 ટકા વિકાસ દર જરૂરી - gujarati news

ન્યુઝ ડેસ્કઃ સત્તામાં પુનઃ સતા સ્થાપનાર મોદી સરકારે દેશના અર્થતંત્રને 5000 અરબ ડૉલર સુધી પહોંચાડવાનું સપનુ સેવ્યુ છે. 2019નું બજેટ તે દિશામાં પહેલુ પગલું છે. આ લક્ષ્યાંકને પુરો કરવા માટે વિકાસદરને  8 ટકાએ પહોંચાડવાની જરુર છે. તેવું આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ વી. સુભ્રમણ્યમે જણાવ્યું હતું.

5000 અરબ ડૉલરનું અર્થતંત્ર બનવા માટે ભારતનો 8 ટકા વિકાસ દર જરુરી, 2019નું બજેટ એ દિશામાં પહેલુ કદમ
author img

By

Published : Jul 5, 2019, 2:40 AM IST

Updated : Jul 5, 2019, 5:10 AM IST

કૃષ્ણમૂર્તિએ આ લક્ષ્યને પાર પાડવા માટે મૂડીરોકાણને જ મહત્વનું પરિબળ ગણાવ્યુ હતું. આ માટે આર્થિક સલાહકારે સરકાર અને ખાનગી ક્ષેત્રને વિકલ્પ તરીકે દર્શાવ્યા છે. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, " અમારુ ધ્યાન એવું મૉડલ રજુ કરવાની કોશિશ પર કેન્દ્રીત છે કે જેના આધારે વિકાસ દરમાં વધારો થાય. GDP 8 ટકાએ પહોંચે. તે માટે ખાનગી કંપનીઓ અને સરકાર માટે વિદેશથી મૂડી મેળવવાની તક છે. વિદેશી રોકાણ માટે વાતાવરણ ઉભુ કરવું જોઈએ". મીડિયા સાથે ખાસ વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે" આઠ ટકા આર્થિક વિકાસ દર મેળવવા માટે GDP માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટમાં 30 ટકાથી વધારે રોકાણ હોવું જરુરી છે. ચીનમાં આ રોકાણ 50 ટકાથી વધારે છે. ભારતે 35 ટકા જેટલુ રોકાણ કરવાની જરુર છે. હાલમાં તેનું પ્રમાણ 29.6 ટકા છે.

મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે પણ આ પ્રસંગે રોકાણને મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, " સૌથી મોટો સવાલ રોકાણની તકોનું સર્જન કરવાનું છે. બચત આર્થિક વિકાસનું મુખ્ય પ્રેરકબળ છે" તેમણે ભારતના અર્થતંત્રની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, " દુનિયાભરની અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થળ ઉજ્જવળ રહ્યું છે. દુનિયાના મજબુત અર્થતંત્રમાં ભારતનો વિકાસ દર વધુ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસનો ફાયદો મળ્યો છે અને આર્થિક રીતે સ્થિરતા મળી છે. દેશમાં ઉંચો વિકાસ દર રહ્યો છે. 2019-20માં ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાની સંભાવના છે"

કૃષ્ણમૂર્તિએ આ લક્ષ્યને પાર પાડવા માટે મૂડીરોકાણને જ મહત્વનું પરિબળ ગણાવ્યુ હતું. આ માટે આર્થિક સલાહકારે સરકાર અને ખાનગી ક્ષેત્રને વિકલ્પ તરીકે દર્શાવ્યા છે. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, " અમારુ ધ્યાન એવું મૉડલ રજુ કરવાની કોશિશ પર કેન્દ્રીત છે કે જેના આધારે વિકાસ દરમાં વધારો થાય. GDP 8 ટકાએ પહોંચે. તે માટે ખાનગી કંપનીઓ અને સરકાર માટે વિદેશથી મૂડી મેળવવાની તક છે. વિદેશી રોકાણ માટે વાતાવરણ ઉભુ કરવું જોઈએ". મીડિયા સાથે ખાસ વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે" આઠ ટકા આર્થિક વિકાસ દર મેળવવા માટે GDP માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટમાં 30 ટકાથી વધારે રોકાણ હોવું જરુરી છે. ચીનમાં આ રોકાણ 50 ટકાથી વધારે છે. ભારતે 35 ટકા જેટલુ રોકાણ કરવાની જરુર છે. હાલમાં તેનું પ્રમાણ 29.6 ટકા છે.

મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે પણ આ પ્રસંગે રોકાણને મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, " સૌથી મોટો સવાલ રોકાણની તકોનું સર્જન કરવાનું છે. બચત આર્થિક વિકાસનું મુખ્ય પ્રેરકબળ છે" તેમણે ભારતના અર્થતંત્રની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, " દુનિયાભરની અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થળ ઉજ્જવળ રહ્યું છે. દુનિયાના મજબુત અર્થતંત્રમાં ભારતનો વિકાસ દર વધુ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસનો ફાયદો મળ્યો છે અને આર્થિક રીતે સ્થિરતા મળી છે. દેશમાં ઉંચો વિકાસ દર રહ્યો છે. 2019-20માં ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાની સંભાવના છે"

Intro:Body:

5000 અરબ ડૉલરનું અર્થતંત્ર બનવા માટે ભારતનો 8 ટકા વિકાસ દર જરુરી, 2019નું બજેટ એ દિશામાં પહેલુ કદમ



ન્યુઝ ડેસ્કઃ સત્તામાં પુનઃ આરુઢ થનાર મોદી સરકારે દેશના અર્થતંત્રને 5000 અરબ ડૉલર સુધી પહોંચાડવાનું સપનુ સેવ્યુ છે. 2019નું બજેટ લએ દિશામાં પહેલુ પગલું છે. આ લક્ષ્યાંક ને પુરો કરવા માટ વિકાસદર ને  8 ટકાએ પહોંચાડવાની જરુર છે તેવું આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ વી. સુભ્રમણ્યમે જણાવ્યુ હતું.



કૃષ્ણમૂર્તિએ આ લક્ષ્યને પાર પાડવા માટે મૂડીરોકાણને જ મહત્વનું પરિબળ ગણાવ્યુ હતું. આ માટે આર્થિક સલાહકારે સરકાર અને ખાનગી ક્ષેત્રને વિકલ્પ તરીકે દર્શાવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, " અમારુ ધ્યાન એવું મૉડલ રજુ કરવાની કોશિશ પર કેન્દ્રીત છે કે જેના આધારે વિકાસ દરમાં વધારો થાય. GDP 8 ટકાએ પહોંચે. આ માટે ખાનગી કંપનીઓ અને સરકાર માટે વિદેશથી મૂડી મેળવવાની તક છે. વિદેશી રોકાણ માટે વાતાવરણ ઉભુ કરવું જોઈએ". મીડિયા સાથે વાત કરતાં તેમણે એવું ઉમેર્યુ હતું કે" આઠ ટકા આર્થિક વિકાસ દર મેળવવા માટે GDP માં ગ્રોસ  ડોમેસ્ટિક પ્રોડકટમાં 30 ટકાથી વધારે રોકાણ હોવું જરુરી છે. ચીનમાં આ રોકાણ 50 ટકાથી વધારે છે. ભારતે 35 ટકા જેટલુ રોકાણ કરવાની જરુર છે. હાલમાં તેનું પ્રમાણ 29.6 છે.



મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે પમ આ પ્રસંગે રોકાણને મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી. તેમણે કહ્યુ હતું કે, " સૌથી મોટો સવાલ રોકાણની તકોનું સર્જન કરવાનું છે. બચત આર્થિક વિકાસનું મુખ્ય પ્રેરકબળ છે" તેમણે ભારતના અર્થતંત્રની સ્થિતિ અંગે જણાવ્યુ હતું કે, " દુનિયાભરની અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થળ ઉજ્જવળ રહ્યુ છે. દુનિયાના મજબુત અર્થતંત્રમાં  ભારતનો વિકાસ દર વધુ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં  થયેલા વિકાસનો ફાયદો મળ્યો છે અને આર્થિક રીતે સ્થિરતા મળી છે. દેશમાં ઉંચો વિકાસ દર રહ્યો છે. 2019-20માં ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાનો સંભાવના છે"

 


Conclusion:
Last Updated : Jul 5, 2019, 5:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.