ગુજરાતમાં બિરાજમાન તમામ દેવીઓનો મહિમા ગરબામાં વર્ણવ્યો જૂઓ વીડિયો - નવરાત્રી 2022
અમદાવાદ નવરાત્રીના Navratri Festival 2022 પ્રથમ દિવસે અમદાવાદના વસ્ત્રાપુર GMDCગ્રાઉન્ડ ખાતે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં નાટક અને ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જે ગરબો યોજોયો હતો તેમાં ગુજરાતમાં બિરાજમાન તમામ દેવીઓનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો.
Last Updated : Sep 27, 2022, 4:03 PM IST