ગુજરાત

gujarat

ETV Bharat / videos

બોટાદમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી - બોટાદમાં શિવરાત્રીની ઉજવણી

By

Published : Feb 22, 2020, 4:10 AM IST

બોટાદ: શહેરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભગવાન મહાદેવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બોટાદ શહેરના નાગરિકો જોડાયા હતા. આ શિવરાત્રી પર્વ નિમિત્તે બોટાદમાં આનંદ ઉલ્લાસનુ વાતાવરણ સર્જાયું હતું. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ અનેક સંગઠનો જોડાયા હતા. શોભાયાત્રા બોટાદ મસ્તરામ મંદિરથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ ફલોટો રજૂ કરવામાં આવ્યા હતા. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે બોટાદ શહેર શિવમય બની ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details