ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ જગન્નાથા મંદિરના મહંત દિલીપદાસજીએ પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ - દિવાળીની ઉજવણી 2020

By

Published : Nov 14, 2020, 12:26 AM IST

ન્યૂઝ ડેસ્ક: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી અમદાવાદ જગન્નાથા મંદિરના મહંત દિલીપદાસજીએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details