ગુજરાત

gujarat

જૂનાગઢમાં અયોધ્યાના ચુકાદાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

By

Published : Nov 9, 2019, 11:10 AM IST

જૂનાગઢઃ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જૂનાગઢમાં પણ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો.

ABOUT THE AUTHOR

...view details