ગુજરાત

gujarat

By

Published : Jul 25, 2020, 6:20 PM IST

ETV Bharat / videos

પરીક્ષા લેવામાં આવી નથી તેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી 50 ટકા ફી પરત આપશે

કોરોના મહામારીને લઇ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી નથી અને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેવા વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે અને આવા 96 હજાર વિદ્યાર્થીઓને પરિક્ષાની ફીના 50 ટકા પરત આપવામાં આવશે, જ્યારે નિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવનાર છે તે વિદ્યાર્થીઓની ફી પરત કરવામાં નહીં આવે તેમ યુનિવર્સિટી ના રજિસ્ટ્રારે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details