ગુજરાત

gujarat

ETV Bharat / videos

સલામપુરા ગામના ખોડીયાર મંદિરનો 11મો પાટોત્સવ યોજાયો - ખોડીયાર મંદિરનો 11મો પાટોત્સવ યોજાયો

By

Published : Dec 4, 2019, 4:01 AM IST

પંચમહાલ: જીલ્લાના શહેરા તાલુકાના સલામપુરા ગામે આવેલા ખોડીયાર માતાના મંદિરનો 11મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. સાથે 24 કુંડી ગાયત્રીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પાટોત્સવમા સલામપુરા સહિત આસપાસના ગામોમાથી ભાવિક ભકતો આવ્યા હતા. ગાયત્રીયજ્ઞમાં બેસવાનો પણ લ્હાવો લીધો હતો. માતાજીના જયઘોષથી પરિસર ગુંઝી ઉઠ્યુ હતૂ. ભાવિકભકતો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details