ગુજરાત

gujarat

ETV Bharat / videos

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને "દર્શન ફ્રોમ હોમ" કરવા કર્યું સૂચન - કોરોના વાયરસની સારવાર

By

Published : Mar 18, 2020, 11:23 PM IST

ગીર સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટની અમદાવાદ ખાતે મળેલી બેઠક બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન ફ્રોમ હોમનું સૂત્ર આપવામાં આવ્યું હતું. આ બેઠક સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લેહરી વચ્ચે થઈ હતી. જેમાં બન્નેએ મેડિકલ માસ્ક પેહરીને કોરોના વિશે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details