ગુજરાત

gujarat

ETV Bharat / videos

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાએ યોજાતા મેળાનો આકાશી નજારો... - કાર્તિકી પૂર્ણિમાનો મેળો

By

Published : Nov 14, 2019, 8:54 AM IST

ગીરસોમનાથ: સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે લોકો મેળાનો આનંદ માણવા આવી પહોંચ્યા હતા. સોમનાથમાં રાજ્ય સરકાર અને સોમનાથ ટ્રસ્ટ આયોજીત કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે. કલેક્ટર અજય પ્રકાશે દીપ પ્રાગટ્ય કરી મેળો ખુલ્લો મુક્યો હતો. કનૈયાલાલ મુન્શીએ આ મેળાનો પ્રારંભ 1955માં કર્યો હતો. જે પરંપરા મુજબ પ્રથમ 3 દિવસ યોજાતો હતો. હવે 5 દિવસ આ મેળો યોજાય છે. જેમાં ખાણી પીણી, રાઈડસ, વિવિધ સ્ટોલો રાખવામાં આવે છે. ઉપરાંત ભારતીય સંસ્કૃતી સાથે રોજગારી પણ મળે તેવો હેતું સાથે આ મેળો યોજાય છે.

ABOUT THE AUTHOR

...view details