ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરવલ્લીના SP તરીકે સંજય ખરાતે ચાર્જ સંભાળ્યો - સંજય ખરાતે અરવલ્લીનો ચાર્જ સંભાળ્યો

By

Published : Aug 4, 2020, 10:37 PM IST

અરવલ્લી: તાજેતરમાં ગુજરાતના 58 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના SP મયુર પાટીલની બદલી કચ્છ ખાતે કરી તેમના સ્થાન વડોદરા ઝોન-3ના DCP સંજય ખરાતની નિમણૂક કરવામાં આવી છે. જેથી તેમણે મંગળવારે જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો. આ દરમિયાન તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ અને SP કચેરીના તમામ વિભાગો અને તેમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details