ગુજરાત

gujarat

ETV Bharat / videos

રિસોર્ટ રાજકારણ: સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા

By

Published : Jun 6, 2020, 7:14 PM IST

રાજકોટઃ ગુજરાતમાં 4 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યોના રાજીનામા પર સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી છે. હાલ ધારાસભ્યો રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ફાર્મ હાઉસમાં કોંગી ધારાસભ્યોને આજ રોજ શનિવારે લઇ આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details