ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં સરદાર પટેલની જન્મજયંનતી નિમિતે આર.સી.ફળદુએ અર્પી પુષ્પાંજલિ - સરદારની જન્મજયંનતી

By

Published : Oct 31, 2019, 3:08 PM IST

જામનગરઃ સરદાર પટેલ જન્મ જયંતીની જામનગરના રણજીત નગરમાં લોખંડી પુરુષ સરદાર પટેલના સ્ટેચ્યૂને કૃષિ પ્રધાન આર સી ફળદુ સહિતના BJPના પદાધિકારીઓએ ફુલહાર કરી અને વંદન કર્યા હતા. આ પ્રસંગે કૃષિપ્રધાન આર.સી.ફળદુએ લોખંડી પુરૂષ સરદાર પટેલ દેશ માટે કરેલા કાર્યોને યાદ કર્યા હતા અને સરદાર પટેલના કાર્યો માંથી શીખીને દેશ માટે કામગીરી કરવાનું સૂચન પણ લોકોને કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details