રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદરની મુલાકાત લીધી - ગુજરાતમાં તૌકતે વાવાઝોડું
પોરબંદર: રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદરની મુલાકાત લીધી હતી અને વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, સુખમાંને દુ:ખમાં પ્રજાની સાથે રહેવું જોઈએ. એટલે પોરબંદરની મુલાકાત લીધી. પોરબંદર માટે એવું લાગે છે કે, વાવાઝોડાનો હાલ ખતરો ટળી ગયો છે.