ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડાપ્રધાન મોદીએ RML હોસ્પિટલમાં કરી દિવ્યાંગ સાથે વાત, જાણો શું કહ્યું... - New Delhi News

By

Published : Oct 21, 2021, 12:48 PM IST

નવી દિલ્હી: દેશમાં આજે એક વિક્રમ સર્જાયો છે. જેમાં આજે ગુરુવારના દિવસે ભારતમાં 100 કરોડથી પણ વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ તકે વડાપ્રધાન મોદીએ આજે વેક્સિનેશનમાં 100 કરોડનો આંકડો પાર થયાં બાદ એક દિવ્યાંગ વ્યકિ્ત સાથે વાતચીત કરી હતી. જેમાં તેના પરિજનોને પણ વેક્સિન લેવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details