ગુજરાત

gujarat

ETV Bharat / videos

બગસરાના નવી હળીયાદમાં 5 સિંહોએ કર્યું ભેંસનું મારણ - બગસરાના નવી હળીયાદમાં 5 સિંહોઓએ ભેસનું મારણ

By

Published : Sep 21, 2019, 3:52 PM IST

અમરેલીઃ જિલ્લાના બગસરા તાલુકામાં આવેલું નવી હળીયાદ ગામમાં ગોબરભાઇ બચુભાઈ વધાસિયાને ઘરે 5 સિહોએ ભેંસનું મારણ કરી અને મિજબાની માણી હતી. જ્યારે ખેતરોમાં હાલ પાકની સીજન ચાલુ હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગામમાં અવારનવાર જંગલના પશૂઓ આવી ચડે છે, તેમજ થોડા સમય પહેલા પણ ગામમાં આદમખોર દિપડાએ વ્યક્તિ ઉપર હૂમલો કર્યો હતો. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details