રાજીનામાં બાદ જે.વી.કાકડીયા સામે ઉઠ્યો વિરોધનો વંટોળ - જે. વી. કાકડીયા
અમરેલી: રાજ્યસભાની ચૂંટણી પહેલા જે. વી. કાકડીયાના રાજીનામાથી ગામડાઓમાં નારાજગીનો વંટોળ ઊભો થયો છે. જે. વી. કાકડીયાએ રાજીનામુ આપતા તેમની સામે લોકોએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. ધારી પંથકના 2 ગામડામાં જે. વી. કાકડીયા વિરૂદ્ધ બેનરો લગાવીને સુત્રોચ્ચાર કર્યો હતો. 'મતોના સોદા કરનારે ગામમા પ્રવેશ ન કરવો'ના સ્લોગન સાથે બેનરો લગાવ્યા હતા.