ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગરમાં જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર - ભાજપ સરકાર પર પ્રહાર

By

Published : Dec 4, 2019, 12:01 PM IST

ભાવનગર: વડોદરાની ઘટનાને પગલે જીગ્નેશ મેવાણીએ નલીયાકાંડમાં ભીનું સંકેલ્યું ન હોત તો આજે વડોદરા જેવી ઘટના ન ઘટી હોત તેવા આક્ષેપ સાથે ભાજપ સરકાર પર પ્રહાર અનેક પ્રહારો કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details