ગુજરાત

gujarat

By

Published : Aug 27, 2020, 10:39 PM IST

ETV Bharat / videos

JEE અને NEETની પરીક્ષા મુદ્દે જામનગરના શહેરીજનોનો પ્રતિસાદ

જામનગર: કોરોના મહામારીની સૌથી મોટી અસર શિક્ષણ પર પડી છે. દેશમાં JEE-NEETની પરીક્ષા કોરોના કાળમાં લેવી જોઇએ કે, નહી તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિ જોવા મળી રહ્યાં છે. JEE-NEETની પરીક્ષાનો મુદ્દો હવે રાજકીય બની રહ્યો છે. ETV ભારતે આ અંગે જામનગરના પરીક્ષાર્થીઓ અને ડોક્ટર તેમજ શિક્ષણવિદ સાથે વાત કરી હતી. જામનગરના શિક્ષણવિદ ભાનુ દોશીએ ETV ભારતને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details