અરવલ્લીમાં જલારામ જયંતિની ઉજવણી કરાઇ - jalaram jayanti
અરવલ્લીઃ જિલ્લાના ધનસુરા તાલુકાના હિરાખાડીકંપા ખાતે આવેલ પ્રસિધ્ધ જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.