ગુજરાત

gujarat

સિંહોની વસ્તી ગણતરીને લઈને વનવિભાગે કવાયત હાથ ધરી

By

Published : Jan 2, 2020, 1:18 PM IST

Published : Jan 2, 2020, 1:18 PM IST

જૂનાગઢ: સિંહોની વસ્તી ગણતરીને લઈને વન વિભાગે કવાયત હાથ ધરી છે. ત્યારે આગામી મે મહિનામાં સિંહોની વસતી ગણતરીને આખરી અંજામ આપવામાં આવશે. છેલ્લે વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં 532 જેટલા સિંહો નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details