ગુજરાત

gujarat

ETV Bharat / videos

ધોરાજીના ખેડૂતને પોષણક્ષમ ભાવો ન મળતાં ડુંગળી પશુઓને ખવડાવી - corona effect on farmers

By

Published : May 21, 2020, 7:46 PM IST

રાજકોટઃ ધોરાજી ખેડૂતે દસ વીઘામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતે ડુંગળીના વાવેતરમાં 1 વિધે આશરે 20થી 25 હજારનો ખર્ચ કરે છે. તેમની સામે ડુંગળીના વેપારીઓ મણના 20થી 25 રૂપિયામાં માગે છે. આવા સંજોગોના કારણે ડુંગળીનો પોષણક્ષમ ભાવો ન મળતાં ખેડૂતો પોતાની દસ વીઘામાં વાવેલી ડુંગળી પશુઓને ચરવા આપી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details