ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાના પાદરાના રણું તુલજા ભવાની મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા - gujarati news

By

Published : Sep 29, 2019, 9:52 PM IST

વડોદરાઃ સમગ્ર દેશમાં આજથી માઁ આદ્યશક્તિ અંબાના નોરતાની શરૂઆત થઈ છે. વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા રણુ તુલજા ભવાની મંદિરમાં ભક્તોની લાંબી ભીડ ઉમટી હતી. નવરાત્રી શરૂ થતાં જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ સાથે જ મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details