ગુજરાત

gujarat

ETV Bharat / videos

શ્રાવણ માસના સોમવારે પોરબંદરમાં થયાં 12 જ્યોતિર્લિંગના દર્શન - porbandar news

By

Published : Aug 18, 2020, 2:56 AM IST

પોરબંદરઃ શ્રાવણ માસ એટલે શિવજીના પૂજા-અર્ચનાનો પવિત્ર મહિનો. આ માસમાં શિવજીને પ્રસન્ન કરવા ભક્તો અનેક રીતે મંદિરમાં શણગાર સુશોભન કરતા હોય છે, ત્યારે શ્રાવણ માસના સોમવારે પોરબંદરમાં આવેલ ઉદાસીન આશ્રમ ખાતે ભક્તોએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details