રાજ્યસભા ચૂંટણીઃ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી - કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર
અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનું નામ રજૂ કર્યું છે. જેથી શુક્રવારે કોંગ્રેસના બન્ને ઉમેદવારોએ કાર્યકરો સાથે ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની સામે ભાજપે રમીલાબહેન બારા, અભય ભારદ્વાજ અને નરહરિ અમીનને મેદાનો ઉતાર્યા છે.
Last Updated : Mar 13, 2020, 2:29 PM IST