ગુજરાત

gujarat

ETV Bharat / videos

જ્યોતિર્લિંગ નાગેશ્વર મંદિરમાં મહા શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી - શિવરાત્રીની ઉજવણી

By

Published : Feb 21, 2020, 9:21 AM IST

દેવભૂમિ દ્વારકા: મહાશિવરાત્રીના પાવન પ્રસંગે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભારતના કુલ 12 જ્યોતિર્લિંગમાંથી મુખ્ય 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલાં છે. પ્રથમ નંબરે સોમનાથ મહાદેવ અને બીજા નંબરે નાગેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ છે. શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં મંદિરના પૂજારીઓ દ્વારા સવારે 5 વાગ્યે મુખ્ય આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા ભક્તોએ ભાવવિભોર થઇ ભગવાન નાગેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર જળ, દૂધ અને ગંગાજળનો અભિષેક કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details