ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદના કારણે ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે બંધ - અમરેલીમાં ધોધમાર વરસાદ

By

Published : Aug 4, 2020, 5:14 PM IST

અમરેલી: અમરેલીમાં આવેલા વરસાદના કારણે વાહન વ્યહાર ખોરવાયો છે. જેથી ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ગત 2 કલાકથી બંધ છે. આ ઉપરાંત ખાંભાના રાયડી ડેમના દરવાજા ખુલતાં નાગેશ્રી કોઝવે પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે નાગેશ્રી ગામમા પણ પાણી ઘૂસી ગયું છે અને ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details