ગુજરાત

gujarat

By

Published : Jun 14, 2021, 11:04 PM IST

ETV Bharat / videos

AAPમાં અરવિંદ કેજરીવાલના આગમન પર AIMIM પ્રવક્તા ડેનિશ કુરેશીએ આપી પ્રતિક્રિયા

અમદાવાદ: ગુજરાતમાં અરવિંદ કેજરીવાલના આગમન પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-એ-મુસ્લિમીનના ગુજરાત પ્રવક્તા, ડેનિશ કુરેશીએ આમ આદમી પાર્ટીને ભાજપ જેવી વૈચારિક પાર્ટી ગણાવી હતી. આ અંગે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-એ-મુસ્લિમિનના પ્રવક્તા, ડેનિશ કુરેશીએ જણાવ્યું હતું કે, AIMIM તેની વિચારધારા સાથે આગળ વધી રહ્યું છે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ભાજપના રસ્તે ચાલે છે.

ABOUT THE AUTHOR

...view details