ગુજરાત

gujarat

ETV Bharat / videos

બ્રહ્મલીન નર્મદાગીરીજી મહારાજની પુણ્યતિથિએ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી - Mahant Narmadagriji Maharaj of the Panchmukhi Hanuman Temple

By

Published : Feb 12, 2020, 8:03 PM IST

પાટણ: પંચમુખી હનુમાન મંદિરના મહંત નર્મદાગીરીજી મહારાજની બારમી પુણ્યતિથિ નિમિત્તે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં સેવકો અને ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી હતી.

ABOUT THE AUTHOR

...view details