ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં 42 કન્ટેનમેન્ટ વિસ્તાર છે, જ્યાં 16 લાખ લોકો રહે છે - lockdown 4 effect in surat

By

Published : May 19, 2020, 8:00 PM IST

સુરત : રાજ્યસરકારની પરવાનગી બાદ નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ઉદ્યોગોને છૂટ મળી છે. આ અંગે મનપા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કન્ટેનમેન્ટ એરિયામાં કોઈ પણ વેપાર ધંધા શરૂ કરી શકશે નહીં. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રાઇવેટ અને કોર્પોરેટ ઓફિસ શરૂ થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details