સુરતમાં 21 કૃત્રિમ તળાવ બનાવાયા, 28 હજાર મૂર્તિઓનું વિસર્જન - Ganesh Dissolution in Surat
સુરતઃ તાપી નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધને લઈ સુરતમાં વહેલી સવારથી કૃત્રિમ તળાવમાં નાની-મોટી હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુું. ગણેશ વિસર્જનને લઈને રસ્તા પર 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.