ગુજરાત

gujarat

By

Published : Sep 24, 2022, 10:27 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ETV Bharat / videos

કેદારનાથ ધામમાં થયું હિમપ્રપાત, સદનસીબે કોઈ જાનહાની નહી

કેદારનાથ: વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામમાં સાંજે લગભગ 6.30 વાગ્યે ચોરાબાડી ગ્લેશિયરના કેચમેન્ટમાં હિમપ્રપાત (Avalanche in the Glacier of Kedarnath) થયો છે. જો કે આના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ વહીવટીતંત્ર તેના પર નજર રાખી રહ્યું છે. કેદારનાથ મંદિર પાછળ લગભગ 5 કિ.મી.ના અંતરે ચોરાબાડી ગ્લેશિયર (Chorabadi Glacier in kedarnath dham) આવેલું છે. ચોરાબાડી ગ્લેશિયર એ જ ગ્લેશિયર છે, જેણે વર્ષ 2013માં ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ભારે વિનાશ સર્જ્યો હતો. જ્યારે આ હિમપ્રપાત (Avalanche in kedarnath dham) થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર લોકો તેને નાની ઘટના ગણી રહ્યા હતા. પણ જેમ આ આખો બરફનો પહાડ નીચે આવતો દેખાયો ત્યારે બધા સમજી ગયા. કેદારનાથની પાછળ ફરી એકવાર હલચલ મચી ગઈ છે. હાલ વહીવટીતંત્ર આ સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહ્યું છે. વહીવટીતંત્રએ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, આટલી મોટી સંખ્યામાં હિમપ્રપાત કેવી રીતે થયો.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details