ગુજરાત

gujarat

By

Published : Aug 12, 2020, 11:25 AM IST

ETV Bharat / videos

આ જન્માષ્ટમીએ ખીર બનાવી પરિવારમાં લાવો ખુશી, જુઓ રેસિપી...

મીઠાઇઓ એ કોઇપણ ભારતીય ઉજવણીનો એક જરૂરી ભાગ છે. જન્માષ્ટમી જેવા તહેવારે પણ તે અપવાદ નથી. ભગવાન શ્રી કૃષ્ણ જેવી રીતે માખણ ચોરી કરીને ખાતા અને આ તોફાની રીતનો અંત ક્યારેય નહોતો. તેવી જ રીતે આ દિવસે ખાસ મીઠાશથી ભરપૂર ખીરનો લુત્ફ લેવાનું કેમ ભુલાઇ, તો આ શ્રી કૃષ્ણ જન્મોત્સવના દિવસે બાળ-ગોપાલને ખીર અથવા પાયસમ બનાવીને રીજાવવાનો પ્રયાસ કરો અને પ્રિયજનોમાં પ્રેમની મીઠાશ ફેલાવો. જુઓ રેસિપી...

ABOUT THE AUTHOR

...view details