ગુજરાત

gujarat

ETV Bharat / videos

યોગી સરકારની ખુલી પોલ, નેપાળના વડાપ્રધાનનું રસ્તાના ખાડાઓ સાથે સ્વાગત ?

By

Published : Apr 3, 2022, 1:46 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

વારાણસી: નેપાળના મુખ્યપ્રધાન શેર બહાદુર દેઉવાની આજે કાશીની મુલાકાત દરમિયાન વિશ્વનાથ મંદિર અને બાબા કાલભૈરવની પૂજા કર્યા બાદ નેપાળી મંદિરની મુલાકાત લેશે, પરંતુ નેપાળી વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જે રૂટ પરથી મુસાફરી કરશે તે માર્ગ પર એક મોટી ચૂક જોવા મળી છે. મળતી માહિતી મુજબ, લહુરાબીર ચારરસ્તા પાસે રોડ તૂટી જવાની તસવીર સામે આવી છે, જ્યારે પીડબલ્યુડીના અધિકારીઓ સાથે આ બાબતે વાત કરવામાં આવી તો તેઓએ સમગ્ર દોષ ગંગા પ્રદૂષણ બોર્ડ પર નાખ્યો હતો. તે જ સમયે, સમગ્ર મામલે કેન્ટના ધારાસભ્યએ કહ્યું કે, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details