ગુજરાત

gujarat

By

Published : Dec 5, 2019, 5:10 PM IST

ETV Bharat / videos

હું શાકાહારી છું, મને શું ખબર ડુંગળીનો ભાવ શું ચાલે છે !

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બાદ વડાપ્રધાન મોદીના વધુ એક પ્રધાને ડુંગળની ભાવ પર વિચિત્ર નિવેદન આપ્યું છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે, હું તો શાકાહારી છું, મેં ક્યારેય ડુંગળી ખાધી જ નથી, ડુંગળીની કિંમત પર મને શું ખબર હોય. તેથી આ બાબતે હું શું બોલું.

ABOUT THE AUTHOR

...view details