દુષ્કર્મ સાથે જોડાયેલા કેસમાં બે મહિનામાં જ નિવારણ લાવવા મોદી સરકાર ભલામણ કરશે: કાયદા પ્રધાન - union law min rs prasad
નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે શનિવારના રોજ કહ્યું હતું કે, દેશભરમાં મહિલાઓ સાથે થઈ રહેલા ગુનામાં ઝડપથી નિવારણ લાવવા માટે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની જરુર છે.