ગુજરાત

gujarat

RJD સાંસદ શરદ યાદવ આજે ભોપાલની મુલાકાતે

By

Published : Nov 9, 2019, 9:45 AM IST

ભોપાલઃ લોકશાહી જનતા દળના સમર્થક શરદ યાદવે આજે ભોપાલની મુલાકાતે હતા. આ દરમિયાન મીડિયા સાથે ચર્ચા દરમિયાન શરદ યાદવે કહ્યું કે, ગાંધી પરિવારની SPG સુરક્ષાને દૂર કરવી ખૂબ જ ખોટી વાત છે, ગાંધી પરિવારમાંથી બે વડાપ્રધાન રહી ચૂક્યા છે. અયોધ્યાના ચુકાદાને લઈને શરદ યાદવે કહ્યું કે, અયોધ્યાના ચુકાદા અંગે કોર્ટનો જે પણ નિર્ણય આવશે તે નિર્ણયને દરેકે સન્માન કરવો જોઇએ. આ સિવાય શરદ યાદવે દેશની અર્થવ્યવસ્થા માટે કેન્દ્ર સરકારની ટીકા પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details