ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારતમાં ઈસ્લામોફોબીયા ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા સફળ નહીં થાય: મુખ્તાર અબ્બાસ નકવી

By

Published : May 24, 2020, 12:18 PM IST

હૈદરાબાદ: ઇટીવી ભારત સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાદ નકવીએ કહ્યું હતું કે, તબલીગી જમાતે કોરોના વાયરસ ફેલાવ્યો ન હોત તો ભારતને આટલા લાંબા લોકડાઉનમાંથી પસાર થવું પડ્યું ન હોત. તેમની 'ગુનાહિત બેદરકારી' આપણે લાંબા અને કઠોર લોકડાઉન તરફ દોરી ગઈ. જેના માટે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તેમાંથી કેટલાક ગામોમાં છુપાઈ ગયા અને રોગચાળાના ભોગ બન્યા.

ABOUT THE AUTHOR

...view details