ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોનાર્કનાં સૂર્યમંદિરની મુતાકાતે - વર્લ્ડ હેરિટેજ

By

Published : Mar 22, 2021, 2:18 PM IST

ઓડિશાના પૂરી જિલ્લાના કોનાર્કનું સૂર્યમંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક સ્થળ છે. 1984માં કોનાર્કના સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સૂર્યમંદિરની મુલાકાતે છે.

ABOUT THE AUTHOR

...view details