ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોનાથી છૂટકારો મેળવવા અંધશ્રદ્ધાનો સહારો, જૂઓ વીડિયો… - People following superstitious rituals to get rid of Corona

By

Published : May 25, 2021, 7:00 PM IST

બેંગ્લોર: 'લોભીઓ હોય, ત્યાં ધૂતારા ભૂખે ન મરે' કહેવતને સાર્થક કરતા કિસ્સા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. કોરોનાથી છૂટકારો મેળવવા હજારો કિલો દહીંનો વેડફાટ, મરઘાઓની બલિ, હવન, પૂજાઓ સહિતની અંધશ્રદ્ધાનો લોકો સહારો લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details