ગુજરાત

gujarat

ETV Bharat / videos

મધ્યપ્રદેશ: નરસિંહપુરમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીની અમદાવાદથી કરાઇ ધરપકડ - Madhya Pradesh Narsinghpur

By

Published : Jun 10, 2021, 2:07 PM IST

મધ્યપ્રદેશ નરસિંહપુરનો તેદૂખેડા દુષ્કર્મ અને હત્યાનો 30 હજારના ઇનામી આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. આ આરોપી નિતિન પટેલ ગુજરાતના અમદાવાદમાંથી પકડાયો છે. ગઇ 5 જૂને ગુનો નોંધાયો હતો. દુષ્કર્મ બાદ નવ વર્ષિય બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ હત્યા કર્યા બાદ માસૂમના મૃતદેહને એક ઘાસના ઢગલામાં દબાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details